visiter

મંગળવાર, 30 એપ્રિલ, 2013

જીવનનો મહિમા-દધીચિ જેવા ડૉક્ટર

પ્લેગની દવા શોધવા પ્લેગના મરણ પામેલા દર્દીને તપાસે કોણ ? એવો દધીચિ કોણ હોય કે પોતાના પ્રાણ હાથે કરીને આપે ? એક અઠ્ઠાવીસ વર્ષનો ડૉક્ટર ઊભો થયો. એણે શાંતિ અને ધીરજથી ડૉક્ટરોને કહ્યું, ‘આપણે આ રોગનાં મૂળ શોધી શકીએ તો હજારો મા-બાપનાં આંસુ લૂછી શકીએ. આ મારું વસિયતનામું. જે કંઈ છે તે સાર્વજનિક દવાખાનાને હું આપી દઉં છું. હું તૈયાર છું.’ – એ દધીચિ જેવા ડૉક્ટરનું નામ હતું ડૉક્ટર હેન્નરી ગાયન. આપણે જે જે વસ્તુ ભોગવીએ છીએ તે તમામની પાછળ કોઈને કોઈનું જીવન અર્પણ થયેલું છે એ ન ભૂલાય, તો જ જીવનનો મહિમા આપણને સમજાય. (‘અખંડ આનંદ’માંથી સાભાર.)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો