visiter

બુધવાર, 31 ઑક્ટોબર, 2012

શું આપ જાણો છો?

શું આપ જાણો છો?

* બ્રાઝિલ એવો દેશ છે જેણે સૌથી વધુ વખત ફૂટબોલ વર્લ્ડકપ જીત્યો છે.
* મહાભારતનાં સહદેવે શકુનીનો વધ કર્યો હતો.
* THE YELLOW RIVER [પીળી નદી] ચીનમાં થઈ વહે છે.
* ઝિમ્બાબ્વેનું ચલણી નાણું ડૉલર છે.
* ટોલરમલ અકબરના નાણામંત્રી હતા.
* નોર્સમેને ગ્રીન લેન્ડ ટાપુની શોધ કરી હતી.
* વિલિયમ શેક્સપિયર અંગ્રેજી ભાષાના મહાન કવિ અને ભારતના નાટ્યકાર હતા.
* હેલીના ટાપુમાં નેપોલિયનને કેદ રાખવામાં આવ્યો હતો.
સાતનો કમાલ
સૂર્યદેવના રથના અશ્વો સાત છે.
મેઘધનુષના સાત રંગ છે.
સપ્તગણ ઋષિમાં સાત ઋષિ છે.
દુનિયામાં સાત ચિરંજીવીઓ છે.
અઠવાડિયાના દિવસો સાત છે.
દુનિયાના ખંડ સાત અને મહાસાગર સાત છે.

સોમવાર, 29 ઑક્ટોબર, 2012

ભારતીય બંધારણના વિદેશી સ્રોતો


(૧) અમેરિકા
------------મૌલિક અધિકાર
------------સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર
------------ઉપરાષ્ટ્રપતિ નું પદ
------------ન્યાયિક પુનરાવલોકન
------------આમુખ નો ખ્યાલ
 

(૨) ઇંગ્લેન્ડ
-----------સંસદીય શાસનપ્રણાલી
-----------સંસદ તથા વિધાનમંડળ
-----------સંસદીય વિશેશાધિકાર


 (3) કેનેડા તથા ૧૯૫૫નો ભારત સરકાર અધિનિયમ 
-----------સંઘાત્મક વહીવટ
-----------કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સતા વિભાજન


  (૪) આયર્લેન્ડ
----------રાજ્યનીતી ના માર્ગદર્શક સિધ્ધાંત
----------રાષ્ટ્રપતિ ની ચૂંટણીનું મતદાન મંડળ
----------રાજ્યસભા માં સાહિત્ય, કલા, વિજ્ઞાન, તથા સમાજસેવાના ક્ષેત્રોમ પ્રસિદ્ધ નાગરિકોનું નામાંકન
 

(૫) જાપાન (જાપાનની બંધારણના અનુચ્છેદ ૩૧ માંથી)
----------ભારતીય બંધારણ ની અંદર ઉપયોગમાં લેવાયેલ "કાનુન દ્વારા સ્થાપિત પ્રક્રિયા " શબ્દ
(અનુચ્છેદ ૨૧ માં )
 

(૬) ઓસ્ટ્રેલીયા
----------સમવર્તી સૂચી
----------બંધારણના પ્રસ્તાવનાની ભાષા
 

(૭) દક્ષિણ આફ્રિકા
----------બંધારણ સંશોધનની પ્રક્રિયા


 (૮) જર્મની (વાઈમર બંધારણ માંથી )
----------કટોકટી ની જોગવાઈ
 

(૯) રશિયા
----------મૂળભૂત ફરજો
 

(૧૦) ફ્રાંસ
----------પ્રજાસત્તાક શાસનપ્રણાલી

રવિવાર, 28 ઑક્ટોબર, 2012

જનરલ નોલેજ પ્રકરણ -9



401 ભારતનું એકમાત્ર કોઇન મ્યુઝિયમ કયાં આવેલું છે ? Ans: વડોદરા

402 ‘
જળ કમળ છાંડી જાને બાળ, સ્વામી અમારો જાગશે...’ - કયા કવિની રચના છે? Ans: ભકત કવિ નરસિંહ મહેતા

403
પ્રકૃતિ શિક્ષણ આપતું ભારતનું એક માત્ર અભ્યારણ્ય કયું છે? Ans: હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય

404
શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ

405
મણિલાલ દ્વિવેદીનીગુલાબસિંહકઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ છે? Ans: લૉર્ડ લિટનની -‘ઝેનોની

406
હસનપીરની દરગાહ કયાં આવેલી છે ? Ans: દેલમાલ

407
પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતી તળાવ

408
ડાંગરની ફુસકીમાંથી તેલ મેળવવાનો ઉદ્યોગ કયાં સ્થપાયો છે ? Ans: બારેજડી

409
ગુજરાતમાં સૌથી ઊંચુ શિખર કયું છે? Ans: ગોરખનાથનું શિખર-ગિરનાર

410
જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે? Ans: મહા ગંગા અભયારણ્ય

411
ભારતનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય કયું છે? Ans: કમલા નહેરૂ ઝુઓલોજીકલ પાર્ક, કાંકરીયા, અમદાવાદ

412
સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે? Ans: જ્ઞાનગંગોત્રી

413
ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે? Ans: રાજપીપળા

414
સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જયોતિસંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતાં? Ans: ચારૂમતી યોદ્ધા

415
ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી? Ans: ડૉ. હોમી ભાભા

416
ગાંધીજીએ દાંડીકૂચ કયા અન્યાયી કાયદાના ભંગ કરવાના આશયથી કરી હતી? Ans: મીઠા

417 ‘
કલ્પસૂત્રનું સંપાદન કોણે કર્યું? Ans: ધનેશ્વરસૂરિ

418 ‘
ગુજરાતની અસ્મિતાશબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો. Ans: કનૈયાલાલ મુનશી

419
ડિઝાઇન માટેની કઇ વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા ગુજરાતમાં આવેલી છે? કયાં? Ans: નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડીઝાઇન- અમદાવાદ

420
બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો. Ans: ગીત શેઠી

421
વનડે ક્રિકેટમાં ભારતે તેનો ૪૧૪ રનનો સર્વાધિક જુમલો કયા શહેરના સ્ટેડિયમ પર નોંધાવ્યો હતો? Ans: રાજકોટ

422 ‘
જમો થાળ જીવન જાઉં વારી...’ ભાવવાહી રચના કોણે કરી છે ? Ans: ભૂમાનંદ સ્વામી

423
ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ? Ans: દાંડી હેરીટેજ રૂટ

424
ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી

425
પોરબંદરમાં કયા રાજવંશે સૌથી વધુ સમયગાળા માટે શાસન કર્યું હતું? Ans: જેઠવા રાજવંશ

426
પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી હતી? Ans: ઓખાહરણ

427
અર્વાચીન ગુજરાતી કવિતામાં અંગ્રેજી શૈલીના પ્રથમ આત્મલક્ષી ઉર્મિકાવ્યો કોણે રચ્યાં છે? કાવ્યસંગ્રહનું નામ જણાવો. Ans: કવિ નરસિંહરાવ દિવેટિયા - કુસુમમાળા

428
ગુજરાતમાં કયા રાજવીએ વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું ? Ans: સયાજીરાવ ગાયકવાડ

429
ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે? Ans: કબીરવડ

430
અપર્ણા પોપટ કઇ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે ? Ans: બેડમિન્ટન

431
ગુજરાતના કયા કવિનેઆખ્યાન કવિ શિરોમણીનું ઉપનામ મળ્યું? Ans: મહાકવિ પ્રેમાનંદ

432
પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે? Ans: અંગરશા પીર

433
ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? Ans: ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની

434
ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે ? Ans: બળવંતરાય . ઠાકોર

435
ગાંધીજીએ કયા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી ? Ans: પૂર્ણિમાબહેન પકવાસા

436
સ્થાપત્યકળા માટે જાણીતી ચાંપાનેરની જામી મસ્જિદ કઇ સદીમાં બાંધવામાં આવી હતી? Ans: ૧૫મી સદી

437
અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ? Ans: ..૧૪૧૧

438
૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? Ans: મણિલાલ દ્વિવેદી

439
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ ધીરો

440
આખ્યાનના પિતા તરીકે ઓળખાતા કવિ ભાલણે કઈ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો હતો ? Ans: સંસ્કૃત

441
કચ્છના રણ વિસ્તારો કઇ ભૌગોલિક પ્રક્રિયાથી બન્યાં છે? Ans: ખંડીય છાજલી ઊંચકાવાથી

442
ગુજરાતનો સૌપ્રથમ પ્રિન્ટિગ પ્રેસ કયા શહેરમાં શરૂ થયો હતો? Ans: સુરત

443
શ્રી રંગઅવધૂતનો આશ્રમ કયાં આવેલો છે ? Ans: નારેશ્વર

444
ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી? Ans: રાજકોટ

445
ગુજરાતી સાહિત્યમાં મણિલાલ દ્વિવેદી માટે કયો શબ્દપ્રયોગ વપરાય છે? Ans: અભેદ માર્ગનાં પ્રવાસી

446
ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? Ans: દ્વિતીય

447
ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા કોણ ગણવામાં આવે છે? Ans: મહર્ષિ અરવિંદ

448
ગુજરાતના કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે? Ans: ઉદવાડા

449
દક્ષિણ ગુજરાતનો કયો બીચ અન્ય રાજયોના સહેલાણીઓ માટે પણ આકર્ષણ બની રહ્યો છે? Ans: તીથલ

450
નળસરોવર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: અમદાવાદ