visiter

બુધવાર, 9 ઑક્ટોબર, 2013

માનવી પોતાના જીવનને જેવું બનાવવું હોય તેવું બનાવી શકે છે.


********************************************
પોતાના જીવનને ડુંગળી જેવું બનાવી શકે અને
ગુલાબ જેવું પણ બનાવી શકે.
ગુલાબનું પ્રત્યેક પડ આપણે ખોલતા રહીએ તો તેની મહેંક આપણને આનંદ આપી જાય.
જ્યારે ડુંગળીના પડને ખોલીએ તો આંખમાં પાણી લાવી દે.
હવે! વિચાર આપણે કરવાનો છે કે
આપણે આપણું જીવન ગુલાબ જેવું બનાવવું છે કે ડુંગળી જેવું?
સારો સંગ કરીશું તો આપણું જીવન ગુલાબ જેવું બનશે,
ખરાબ સંગ કરીશું તો જીવન ડુંગળી જેવું બનશે.
સારા સંતના સમાગમમાં રહેવાથી દિવસે-દિવસે આગળ વધાય છે
અને ખરાબ માણસોના જીવનથી દિવસો આપણા જીવનની પડતી થાય છે

Like કરો , Comment કરો, POST ગમે તો Share
Gujarat nu Gaurav By Nandani Vijay

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો