visiter

સોમવાર, 3 ડિસેમ્બર, 2012

જનરલ નોલેજ પ્રકરણ -15

701 ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર

702
સાબરમતી નદીની કાંઠે કયા મહાન ભારતીય ઋષિએ અસ્થિ ત્યાગ કર્યો હતો? Ans: દધિચી

703
ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ લાંબો સાગર કિનારો મળ્યો છે ? Ans: જામનગર

704
ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? Ans: દ્વિતીય

705
સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઇ છે ? Ans: હાથમતી

706
ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઇ છે? Ans: ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

707
કાળો ડુંગર ગુજરાતમાં કયાં આવેલો છે? Ans: કચ્છ

708
પાશુપત ધર્મના સ્થાપકનું નામ જણાવો. Ans: લકુલેશજી

709
કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? Ans: જીતેન્દ્ર જટાશંકર રાવલ

710
જાતવાન કાઠિયાવાડી ઘોડાઓનું સંશોધન કેન્દ્ર કયાં છે ? Ans: જૂનાગઢ

711
ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા? Ans: હરસિદ્ધભાઇ દિવેટિયા

712
ગુજરાતી સાહિત્યનાં પ્રસિદ્ધ નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ કયાં થયો હતો ? Ans: નડિયાદ

713
સુરત જિલ્લાની કઇ નદી પર હાઈડ્રોઈલેકટ્રીસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે? Ans: તાપી

714
પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય . ઠાકોર

715
સ્નેહરશ્મિને કઈ પત્રિકા છાપવા બદલ નવ માસ જેલની સજા થયેલી ? Ans: સત્યાગ્રહ

716
ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? Ans: જામનગર

717
કયો રોજો ગુજરાતમાં સૌથી વિશાળ અને કલાત્મક રોજા તરીકેની ખ્યાતિ ધરાવે છે? Ans: સરખેજનો રોજો

718
ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? Ans: ગાંધીનગર

719
શેર ખાન બાબીએ જૂનાગઢમાં બાબીવંશની સ્થાપના કયારે કરી? Ans: .. ૧૭૪૭

720
ગુજરાતમાં કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે? Ans: સંજીવની રથ

721
અમદાવાદ કયા સમયગાળા દરમ્યાન ગુજરાતનું પાટનગર રહ્યું? Ans: ૧૯૬૦ થી ૧૯૭૦

722
ગુજરાતમાંગૅસ ક્રૅકર પ્લાન્ટકયાં આવેલો છે ? Ans: હજીરા

723
ભવાઈ મંડળીના મુખ્ય વ્યકિત(મોવડી)ને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: નાયક

724
સરદાર સરોવર બંધનું શિલ્પરોપણ કોણે કર્યુ હતું ? Ans: પંડિત જવાહરલાલ નહેરુ

725 ‘
નભ ઝુકયું તે કાનજી...’ ગીતના રચયિતા કોણ છે? Ans: પ્રિયકાન્ત મણિયાર

726
ગુજરાતમાં વેદમંદિરોના સ્થાપક કોણ હતા? Ans: સ્વામી ગંગેશ્વરાનંદજી

727
ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે? Ans: ૭૯. ટકા

728 ‘
ગુજરાતનો તપસ્વીકાવ્ય કોણે લખ્યું છે? Ans: કવિ ન્હાનાલાલ

729
સ્વતંત્ર ગુજરાતના ઉદઘાટક રવિશંકર મહારાજનું જીવનચરિત્ર કોણે લખ્યું છે? Ans: બબલભાઇ મહેતા

730
કઇ સાલમાં અંગ્રેજો દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ ૧૦ ગુજરાતી શાળાઓ સ્થાપવામાં આવી? Ans: .. ૧૮૨૬

731
પાલનપુર નજીક કયો રીસોર્ટ આવેલો છે ? Ans: બાલારામ રીસોર્ટ

732
વિજ્ઞાનક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ પુરસ્કાર

733
ગુજરાત રાજયની મુખ્ય ભાષા કઇ છે? Ans: ગુજરાતી

734 ‘
અર્વાચીન યુગના અરૂણતરીકે સુધારકયુગમાં કયા સર્જકને બિરદાવવામાં આવ્યા છે? Ans: કવિ નર્મદાશંકર લાલશંકર દવે

735 ‘
હરિનો મારગ છે શૂરોનો, નહીં કાયરનું કામ જોને’ - પદની રના કરનાર કોણ છે ? Ans: કવિ પ્રીતમ

736
નર્મદની કાવ્યભાવના પર કયા પશ્ચિમી સાહિત્યકારનો પ્રભાવ જોવા મળે છે? Ans: કવિ વડર્ઝવર્થ

737
નારાયણ દેસાઇ લિખિત ગાંધીજીના બૃહદ્ જીવનચરિત્રનું નામ શું છે? Ans: મારું જીવન મારી વાણી

738
શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત

739
કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિથોડા આંસુ, થોડા ફૂલરચી? Ans: જયશંકર સુંદરી

740
ગુજરાતમાં નેનો કાર બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે? Ans: સાણંદ

741
હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું અંગ્રેજી અખબાર શરૂ કર્યું? Ans: યંગ ઈન્ડિયા

742
અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ? Ans: વર્ષ ૨૦૦૩

743
ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દગર્ભદીપપરથી ઉતરી આવ્યું છે? Ans: ગરબા

744
ગુજરાતમાં અક્ષરધામ મંદિર કયાં આવેલું છે ? Ans: ગાંધીનગર

745
ગુજરાતની સૌપ્રથમ ઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કોણે કરી હતી? Ans: બબલભાઈ મહેતા

746
કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાનેરાસદર્શનથયા હતા? Ans: ગોપનાથ મહાદેવ (જૂનાગઢ)

747
ગુજરાતની કઇ યુનિવર્સિટીનો ગુંબજ બીજાપુરના ગોળગુંબજ બાદ સમગ્ર ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો ગુંબજ ગણાય છે? Ans: એમ. એસ. યુનિવર્સિટી-વડોદરા

748
ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? Ans: ગિરનાર

749
ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ? Ans: વલસાડ

750
સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઇ છે ? Ans: ભાદર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો