visiter

ગુરુવાર, 14 ફેબ્રુઆરી, 2013

એક દીકરીની વાર્તા.

દીકરી કોના ઘરે રહે છે ?,
બનીને ભગવાન ની છાયા આપણા અંગને ઊતરી આવે છે,
દીકરી તો પારકી થાપણ છે આ સાંભળીને પણ હસ્યા કરે છે,
દુનિયા ના બધા દુખો સહન કરે છે, એ હસે તો બધાહને હસાવે છે,
આ ઘર પારકું થવાનું જાણી ને પણ આખું ઘર સાચવે છે,
બાપુજી નું નામ એનાથી છે, એનાજ કારણે સમાજ માં માન અને સન્માન છે,
બાપુજી ના મનમાં શું ચાલી રહ્યું છે એ બહુ સરળતા થી સમજી જાય છે,
આપલા ભાઈ અને બહેનથી એટલો પ્રેમ કરે કે તેના માટે બધું નેચાવાર કરવા તૈયાર રહે છે,
આપલા પરિવાર પર કોઈ દુવિધા ના આવે એવી પ્રાથના કર્યા કરે,
બાપુજી નું ઘર છોડી બીજાના ઘરે જવું પડશે જાને છે તો પણ ક્યારે દુખી નહિ થશે,
પુષ્પોની જેમ ખીલતી રહેશે, માં અને બાપુજી ની આંખો નો તારો બની રહેશે,
એ જેટલું બહેનો ને પ્રેમ કરે છે એટલુજ ભાઈ એમને પ્રેમ કરે છે,
તો પણ કેમ આપલે આપલી આટલી ચાહીતી બહેન (દીકરી) બીજાને સોપી દયીયે છીએ?,
વિદાય વખતે બાપુજી દીકરી ના કાન માં કહે છે,
દીકરી પાછી નાં આવતી, એક નવું ઘર બનાવજે, એજ તારું ઘર છે,
બધાના મન માં જગ્યા બનવાની છે,એક નવી દુનિયા બનવાની છે,
સંબંધો નિ સાચવજે, પરિવારનું માન રાખજે,
દીકરી આ બધી વાતો ધ્યાન રાખજે,
દીકરી વિદાય સમયે માં બાપુજી થી આપલા હર એક ભૂલ ની ક્ષમા માંગે છે,
માં અને બાપુજી ના પગે લાગી આશીર્વાદ લે છે,
એની સખી જે એના સાથે અનેક રમતો રમી, સુખ દુખ માં સાથ આપ્યો,
એનાથી વિદાય લે છે અને એનો આભાર માનેછે, આ દુઃખ એ આપલા પાળવ માં બાંધી આપલી સાથે લયી જાયછે,
જતી સમયે સખી ને સવાલ કરે છે, દીકરીઓ નો નથી હોતો કોઈ ઘર તો કેમ એં બધાના મન માં ઘર બનાવે છે ?,
સખી એના સવાલનો જવાબ આપે છે - કોણ કહે છે દીકરીનો ઘર નથી ?
માં નો આંચલ છે કયારે તો કયારે બાપુજી ના હર એક અરજી માં રહે છે,તો ક્યારે ભાઈ ના રાખડી માં રહે છે,
ઘરના હર એક ખૂણા માં એનો વાસ હોય છે, એનાજ કારણે ઘર ઘર હોય છે,
બહેન, માં,દીકરી, વહુ આ બધા ખાલી નામ બદલ્યા કરે છે,
હકીકત માં તો આ બધા રૂપ તો દીકરી ના છે, લુચીલે તારા આંખના આંસુ કે બધે તારોજ વાસ છે,
પિયેર કે સાસરિયું કે પછી પતિ નું ઘર તારેજ બધા સંબંધ સાચવના છે, તારા પતિનું મન હવે તારું ઘર છે.
PLZ LIKE TAG N SHARE...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો