visiter

બુધવાર, 16 જાન્યુઆરી, 2013

એક દીવો- ઝવેરચંદ મેઘાણી


અસ્ત જાતા રવિ પૂછતા અવનિને :‘સારશો કોણ કર્તવ્ય મારાં ?’
સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભાં સહુ,
મોં પડ્યાં સર્વનાં સાવ કાળાં.
તે સમે કોડિયું એક માટી તણું
ભીડને કોક ખૂણેથી બોલ્યું :
‘મામૂલી જેટલી મારી ત્રેવડ, પ્રભુ !
એટલું સોંપજો, તો કરીશ હું’



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો